વડોદરામાં આવેલા પ્રખ્યાત ફરવા લાયક સ્થળો…

 લક્ષ્મી વિલાસ પેલેસ લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરા માં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલ નું નામ છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મુર્તીઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. પ્રતાપ વિલાસ પેલેસ પ્રતાપ વિલાસ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેરના ખ્યાતનામ વિસ્તાર લાલબાગ નજીક આવેલ ગાયકવાડી જમાનાનો મહેલ છે. આ મહેલ ઇ. સ. ૧૯૧૪ની…

Read More

સ્કૂટર પર જઈ શકાય એવા અમદાવાદ નજીકના ૧૦ ફરવાલાયક સ્થળો

૧. નળ સરોવર અમદાવાદથી અંતર: 62 કિમી કોના માટે? ગ્રુપ આઉટિંગ માટે બર્ડ-વોચિંગનો શોખ ધરાવતા લોકો માટે અમદાવાદ નજીકની શ્રેષ્ઠ જગ્યા હોય તો તે છે નળ સરોવર. નયનરમ્ય તળાવ, ખુલ્લી જગ્યા, પક્ષીઓનો કલરવ.. કેવું મજાનું! વહેલી સવારે ઘરેથી નીકળીને બપોર સુધી અહીં ફરવાનો શ્રેષ્ઠ સમય છે. ૨. થોળ અમદાવાદથી અંતર: 30 કિમી કોના માટે? યુવાનો…

Read More
somnath mandir no itihas

સોમનાથ મંદિર નો ઇતિહાસ, મહત્વ, આરતી અને દર્શન સમય – somnath mandir no itihas

શ્રી સોમનાથ મંદિર ભારતના પ્રાચીન અને મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંનું એક છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને હિંદુઓના બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા વેરાવળ બંદર પાસે આવેલું, આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં પણ ઐતિહાસિક દૃષ્ટિએ પણ અનન્ય છે. ચાલો, somnath mandir no itihas કથા, મહત્વ, આરતી અને દર્શન સમય વિશે…

Read More
Dwarka Mandir no Itihas

દ્વારકાધીશ મંદિર નો ઇતિહાસ, આરતી, દર્શન સમય – Dwarka Mandir no Itihas

દ્વારકાધીશ મંદિર, જેને દ્વારકા મંદિર અથવા જગત મંદિર પણ કહેવામાં આવે છે, હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે અને આસ્થાના અનુયાયીઓ માટે એક પવિત્ર તીર્થસ્થળ છે. ભારતના પશ્ચિમ રાજ્ય ગુજરાતના દ્વારકા શહેરમાં સ્થિત આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે, જેમની અહીં ‘દ્વારકા ના રાજા’ અથવા ‘દ્વારકાધીશ’ તરીકે પૂજા કરવામાં આવે છે. Dwarka Mandir no Itihas…

Read More